ગારીયાધાર નુ ગૌરવ પંચમુખી હનુમાનજી મંદિર ના ખૂણા ઊપર અને જલારામ નગર તેમજ ખોડીયાર નગરમા જવાના રસ્તે નાકા પર ગંદકી નુ સામ્રાજ્ય લાંબા સમય થી કચરા ના ગઢ સમાન ઢગલો આજે 3 નંબર ના કોર્પોરેટ હિનાબેન ના પપ્પા રમેશભાઈ રેવર ના ધ્યાને આવતા નગરપાલિકાના જેસીબી તેમજ ટેકટરથી કચરો દૂર કરાવ્યો તે વિસ્તારના સામાજિક કાર્યકર ડીકે ચાવડા જયેશભાઈ પરમાર મુસ્તુફભાઇ તેમજ સવિસસ્ટેશન વાળા કાદરભાઇ તેમજ એ વિસ્તાર ના જાગૃત નગરજનો હાજર હતા