જૂનાગઢના ભવનાથમાં આવતીકાલથી ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એવો શિવરાત્રી મેળાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.ત્યારે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ધારાસભ્ય સંજય કોરડીયા નું નિવેદન સામે આવ્યું છે. તંત્ર દ્વારા કરાયેલ વ્યવસ્થાઓમાં સહયોગ આપવા લોકોને અપીલ કરવામાં આવી છે.