કાલોલ શહેરમાં ગતરોજ મોડી રાત્રે નુરાની ચોક પ્રાંગણમાં ઇસ્લામ ધર્મના બે મહાન ધર્મગુરુઓ હઝરત સૈયદ મોલા અલી મુશ્કિલ કુશા રદી અલ્લાહુ અનહુ સાથે હઝરત સૈયદ બદીઉદ્દીન જીન્દાશાહ મદાર મદારૂલ આલમીન ના જશ્નની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં બન્ને ધર્મગુરુઓ ના જશ્ન નિમિત્તે અલ મદાર કમિટી દ્વારા આયોજીત નાતીયા પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત ડીસા ના વક્તા ખાનકાહ એ કાદરીયા અસગરીયાના સજજાદા નશીન પીરઝાદા સૈયદ મોહમ્મદ અલી કાદરી સાહેબે અહેલે