Public App Logo
Jansamasya
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal
Jajpur

તળાજા: બેલા ગામે રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીની હાજરીમાં બેલા ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો

Talaja, Bhavnagar | Mar 30, 2026
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા મુકામે આજે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યજી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના મહત્વ, તેના ફાયદા અને ખેડૂતો માટેની શક્યતાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેડૂતોને રાસાયણિક ખાતરો છોડીને પ્રાકૃતિ
તળાજા: બેલા ગામે રાજ્યપાલ દેવવ્રત આચાર્યજીની હાજરીમાં બેલા ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ યોજાયો - Talaja News