માંડવીનું ઐતિહાસિક રૂક્માવતી પુલ ની માવજત રાખવા અને લોકો માટે ખુલ્લો કરવા માંગ કરાઈ છે. આ જુના પુલ પરથી સલાયા , મસ્કા સહિત માંડવી ના વિદ્યાર્થીઓ પસાર થતા હોય છે જેઓને આ પુલ બંધ થતા હાલાકી પડી રહી છે જ્યારે આ પુલની આજુબાજુ સાફ-સફાઈ રાખવા અને પુલની માવજત કરવા માટે પણ માંગ કરાઈ હતી.