મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા ટ્રસ્ટને 128 મું દેહદાન મળ્યું સાથે ચક્ષુદાન પણ થયું
Mahesana City, Mahesana | Dec 11, 2025
મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટની 128 મો દેહદાન પ્રાપ્ત થયું છે ઊંઝા ના પટેલ રતિભાઈ નરોત્તમદાસ મોલોત ના અવસાન બાદ તેમના પરિવારજનોએ દે દાન અને ચક્ષુદાન કરવાનો નિર્ણય લીધો હતો.0
મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝા ટ્રસ્ટને 128 મું દેહદાન મળ્યું સાથે ચક્ષુદાન પણ થયું - Mahesana City News