ઉતરાયણ પર્વને લઈ સુરતના સુરતીલાલાઓમાં ઉત્સાહ જોવા મળ્યો પતંગોત્સવ સાથે અગાસીઓમાં ઊંધિયા–જલેબીની જયાફતની તૈયારીઓ શરૂ.શહેરમાં ઊંધિયાની સરેરાશ કિંમત રૂ.600 પ્રતિ કિલો છતાં માંગ યથાવત.હજારો કિલો ઊંધિયું અને જલેબી વેચાવાની વેપારીઓને આશા.ફરસાણ વેપારીઓએ ઉતરાયણની ભારે માંગને પહોંચી વળવા આગોતરી તૈયારી કરી.