કાલોલ શહેરમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વાવતારી ઉપાસ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણની કૃપાથી વડતાલના શ્રી લક્ષ્મીનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.સ.ધ.ધુ ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા પ.પૂ.ધ.ધુ ૧૦૮ ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજના શુભ આશીર્વાદથી તેમજ ૫.પૂ.લાલજી શ્રી પુષ્યેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીની શુભપ્રેરણાથી રંગાયેલા કાલોલ કાછિયાવાડ સ્થીત મંદિરમાં બિરાજમાન સંકલ્પસિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજનો ૧૫મો વાર્ષિક પાટોત્સવ તથા શ