પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર તથા પ્રદર્શન યોજાયું, જેમાં પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રમેશભાઈ કટારા સહિત જિલ્લા અને વિધાનસભાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. તજજ્ઞોએ પશુપાલકોને દૂધ ઉત્પાદન વધારો, પશુ સંવર્ધન અને યોગ્ય ઉછેર અંગે માર્ગદર્શન આપ્યું. રાજ્ય સરકારની પશુપાલન સંબંધિત યોજનાઓની માહિતી પણ આપવામાં આવી. કાર્યક્રમમાં દવાઓ, દાણ અને પશુપાલન માટેની ઉપયોગી સામગ્રીના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જેથી પશુપાલકોને વધુ આવક મ