જુનાગઢ શહેરમાં ગરવા ગિરનારની ગોદમાં યોજાનાર મહાશિવરાત્રીના મેળા ને લઇ તંત્ર દ્વારા હાલ તળામાર તૈયારીઓ કરાઈ રહી છે.મેળા ને લઈને શેરનાથ બાપુએ લોકોને અપીલ કરી અને મેળાના આયોજન બાબતે નિવેદન આપ્યું છે.
જૂનાગઢ: મહાશિવરાત્રીના મેળાને લઈને શેરનાથબાપુએ લોકોને અપીલ કરી અને મેળાના આયોજન બાબતે પ્રતિક્રિયા આપી - Junagadh City News