ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામકશ્રી આયુષ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, તળાજા દ્વારા આયુષ મેળો–૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયુષ મેળો તા. **૧૨/૦૨/૨૦૨૬ (ગુરુવાર)**ના રોજ સવારે ૯:૦૦ કલાકે, પ્રાથમિક શાળા, મુ. પ્રતાપરા, તા. તળાજા ખાતે યોજાનાર છે. આયુષ મેળામાં આયુર્વેદ, પંચકર્મ તથા અન્ય આયુષ પદ્ધતિઓ અંતર્ગત વિ