Public App Logo
Jansamasya
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद
���ोगी_आदित्यनाथ

મહુવા: અકસ્મતોમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ, પરિવારોને આર્થિક સહાય જાહેર

Mahuva, Bhavnagar | Mar 28, 2026
કાળનું ચક્ર સતત ગતિમાન છે અને દેશભરમાંથી અકસ્માતોની દુઃખદ ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં આંધ્રપ્રદેશમાં થયેલા ગમખ્વાર અકસ્માતોમાં કુલ ૧૮ લોકોનાં અકાળે અવસાન થયા છે. જેમાં માર્ગ અકસ્માતમાં ૧૩ લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે ૫ આશાસ્પદ યુવાનોના ડૂબી જવાથી જીવ ગુમાવવાના બનાવ સામે આવ્યા છે. આ કરુણાંતિકાને લઈને પૂજ્ય મોરારિબાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે
મહુવા: અકસ્મતોમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ, પરિવારોને આર્થિક સહાય જાહેર - Mahuva News