મહુવા: અકસ્મતોમાં મૃત્યુ પામેલાઓને મોરારિબાપુની શ્રદ્ધાંજલિ, પરિવારોને આર્થિક સહાય જાહેર
કાળનું ચક્ર સતત ગતિમાન છે અને દેશભરમાંથી અકસ્માતોની દુઃખદ ઘટનાઓ સામે આવી રહી છે. તાજેતરમાં આંધ્રપ્રદેશમાં થયેલા ગમખ્વાર અકસ્માતોમાં કુલ ૧૮ લોકોનાં અકાળે અવસાન થયા છે. જેમાં માર્ગ અકસ્માતમાં ૧૩ લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે ૫ આશાસ્પદ યુવાનોના ડૂબી જવાથી જીવ ગુમાવવાના બનાવ સામે આવ્યા છે. આ કરુણાંતિકાને લઈને પૂજ્ય મોરારિબાપુએ ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે