દાહોદ: દાહોદ જિલ્લા સેવા સદન ખાતેથી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી પ્રાકૃતિક ખેતી તરફ વળે એ માટે પ્રયત્નો કરવા
Dohad, Dahod | Jan 17, 2026 દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક દાહોદ જિલ્લાનાં વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ બેઠકમાં કલેકટરએ અમલીકરણ અધિકારીઓને નાગરિકોનાં પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનો ઝડપથી ઉકેલ લાવવા જણાવ્યું હતું.