આજે તારીખ 28/11/2025 શુક્રવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં ઝાલોદ તાલુકાના ૬૫ ગામોને પાણી પુરવઠા યોજના હેઠળ ઘરે-ઘરે પાણી પહોંચતું કરવાનો મુખ્ય ઉદ્દેશથી બેઠક યોજાયો.ગુજરાત વિધાનસભાની જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં મુંડાહેડા ખાતે પાણી પુરવઠા વિભાગના ક્ષેત્રીય અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.આ બેઠક દરમ્યાન તેઓએ દાહોદ જિલ્લાના પાણી પુરવઠા યોજનાઓની કામગીરી અંગે સમીક્ષા કરી હતી.