માણાવદરના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણીએ તાજેતરમાં જીલાણા ગામે આયોજિત મનોરથ પ્રસંગમાં હાજરી આપી હતી. આ ધાર્મિક અવસરે ધારાસભ્યશ્રીએ પરમ પૂજ્ય પીયૂષબાવાશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમણે ઉપસ્થિત ગ્રામજનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને મેંદપરા પરિવારના સુંદર આયોજનને બિરદાવ્યું હતું.