જુનાગઢ પટેલ કેળવણી મંડળમાં દીકરીઓની સુરક્ષા ને લઈને વાલીઓના આક્ષેપો સામે મેનેજિંગ ટ્રસ્ટીની પ્રતિક્રિયા આપી છે.દીકરીઓની આબરૂ ખાતર ફરિયાદ ન હતી કરી તેવું જણાવ્યું છે.વાલીઓ દ્વારા કરાયેલા આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે.સીસીટીવી કેમેરા અને મહિલા વોર્ડન દ્વારા 24 કલાક દેખરેખ રખાતી હોવાની વાત કરી પ્રતિક્રિયા આપી છે.