મહુવા: મહુવામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ડો. કનુભાઈ કળસરિયા અપક્ષ મેદાને
ડો. કળસરિયાએ જણાવ્યું છે કે તેઓ “સદભાવના મંચ” હેઠળ અપક્ષ રીતે ચૂંટણી લડશે. મહુવા તાલુકાની તમામ 8 જિલ્લા પંચાયત અને 34 તાલુકા પંચાયત સીટો પર સદભાવના મંચ દ્વારા ઉમેદવારો ઉભા રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં પણ “સદભાવના મંચ”ના બેનર હેઠળ ચૂંટણી લડીને સફળતા મળી હતી. આ વખતે પણ ખેડૂત હિત, ન્યાય અને લોકોના કલ્યાણના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને અપક્ષ રીતે ચ