ધ્રાંગધ્રા શહેરના એમ.પી. શાહ કુમાર ક્ષાત્રાલય ખાતે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા સામાજિક સમરસતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર સ્થિત સમાજ કલ્યાણ વિભાગ તથા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી યોજાયેલી આ શિબિરનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓમાં શિક્ષણનું મહત્વ ઉજાગર કરવું અને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માહીતી