Public App Logo
Profile Picture

PORBANDAR NEWS

@porbandarnewss
878Followers
0Following
Video 0
🌹 ૐ નમો હનુમતે ભય ભંજનાય સુખં કુરુ ફટૃ સ્વાહા:🌹
સાળંગપુર હનુમાનજીના આજના દર્શન
🌷 જય કષ્ટભંજન હનુમાન દાદા 🌷
💐 શુભ મંગળવાર 💐
<nis:link nis:type=tag nis:id=jayshreeram nis:value=jayshreeram nis:enabled=true nis:link/> 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Video 2
Video 3
Video 4
Video 5
ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી હોવાનો આરોપ, અંધત્વ અને લકવાનું પણ જોખમ!
Ozempic Side Effects Weight Loss Drug: શું તમે ક્યારેય વિચાર્યું છે કે અમેરિકાના રણમાં ફરતી એક ઝેરી ગરોળી માણસના વજનને નિયંત્રિત કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી શકે છે? હા, આ વાત બિલકુલ સાચી છે. આજે હોલિવૂડના સેલિબ્રિટીઝથી લઈને સામાન્ય લોકોમાં વજન ઘટાડવા માટે 'ઓઝેમ્પિક' (Ozempic) અને 'વેગોવી' (Wegovy) નામની જે દવાઓનો જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે, તેનો સીધો સંબંધ 'ગિલા મોન્સ્ટર' (Gila Monster) નામની એક ગરોળી સાથે છે. જો આ ગરોળી ન હોત તો કદાચ આપણી પાસે વજન ઘટાડવાની આ આધુનિક દવાઓ પણ ન હોત. પ્રકૃતિના આ અનોખા જીવે તબીબી જગતમાં ક્રાંતિ તો લાવી છે, પણ સાથોસાથ આ દવાઓની આડઅસરો પણ કંઈ ઓછી નથી. 
ગિલા મોન્સ્ટર પાસે એવું શું છે જે આપણી પાસે નથી?
અમેરિકાના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં જોવા મળતી 'ગિલા મોન્સ્ટર' (Gila Monster) ત્યાંની એકમાત્ર ઝેરી ગરોળી છે. વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે કે આ ગરોળીના ઝેરમાં એવા સંયોજનો (compounds) �
બાળકોને એકલા મોકલતા પહેલા આ વિડિયો જુઓ.
Video 8
સુભાષનગરથી સુપરગેસ અને જાવરગામ આસપાસના દરિયા કિનારાના વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્રારા “સઘન કોસ્ટલ પેટ્રોલીંગ “
સમાન્ય પરિસ્થિતિ દરમિયાન જો પુરતી તકેદારી રાખવામાં આવેતો આંતકવાદી ઘટના જેવા કટોકટીપુર્ણ સમયમાંથી પસાર થવું પડતુ નથી .તેમજ આંતકવાદી ઘટના બાદના તનાવપુર્ણ સમયગાળામાંથી પસાર થવું પડતું નથી. જેથી આ બાબતને ધ્યાને લઈ  પોરબંદર જીલ્લાના સુભાષનગરથી  સુપરગેસ અને જાવરગામ  ગામ તથા આસપાસના દરિયા કિનારાના વિસ્તારોમાં એ.ટી.એસ અમદાવાદના ADGP શ્રી, એ.કે.વિશ્વકર્મા સાહેબ , દરિયાઈ સુરક્ષા  અને મરીન ટાસ્ક ફોર્સ ગાંધીનગરના DIGP શ્રી એ.એમ.મુનીયા સાહેબ  અને મરીન ટાસ્ક ફોર્સ હજીરાના S.P શ્રી એસ.જે.પરમાર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ  મરીન સેકટર કમાન્ડરશ્રીની કચેરી પોરબંદરના મ.ગુ.લી.શ્રી, આર.એન.ઝાલા અને મ.ગુ.લી.શ્રી,એ.એસ.વદર તથા તમામ મરીન કમાન્ડો અને અસાલ્ટ ડોગને સાથે રાખી તા.૨૦/૦૬/૨૦૨૬ ના રોજ અલગ અલગ હીટ ટિમો બનાવી સઘન ફુટ પેટ્રોલીંગ કરેલ.આ પેટ્�
Video 10
Video 11
Video 12
ભારતીય જનતા પાર્ટી પોરબંદર જિલ્લા દ્વારા શ્રી ન્યુ એરા શૈક્ષણિક સંકુલ ખાગેશ્રી  મુકામે કુતિયાણા તાલુકા કક્ષાના યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
*આવો યોગ કરો, સ્વસ્થ રહો, રાષ્ટ્રને મજબૂત બનાવો* ગુજરાત રાજ્યના મંત્રી શ્રી,ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા,પોરબંદર જિલ્લાના બીજેપી પ્રમુખ ડૉ.ચેતનાબેન તિવારી પોરબંદર જિલ્લાના બીજેપીના પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ ઓડેદરા (પટેલ) ના માર્ગદર્શન હેઠળ અને પોરબંદર જિલ્લા ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા શ્રી નરેન્દ્ર મોદી સરકારના અવિરત બાર વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના તેમજ વિશ્વ યોગ દિવસ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી પોરબંદર જિલ્લા દ્વારા શ્રી ન્યુ એરા શૈક્ષણિક સંકુલ ખાગેશ્રી  મુકામે કુતિયાણા તાલુકા કક્ષાના યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંકુલના ટ્રસ્ટી ભીંભા ખીમા ભાઈ, પ્રમુખશ્રી ભીંભા મહેશ ભાઈ, કુતિયાણા તા
Video 14
Video 15
Video 16
Video 17
Video 18
Video 19
Video 20
Video 21
*૧૨ વર્ષ, વિકાસના, વિશ્વાસના, જનકલ્યાણના*
૦૦૦૦
*પોરબંદર; વડાપ્રધાનશ્રીના ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે બળેજમાં જનકલ્યાણ શિબિર યોજાઈ, સેવાઓ ઘરઆંગણે મળી*
૦૦૦૦
*મારી બંને દીકરીઓની હયાતીની ખાતરી જનકલ્યાણ શિબિરના માધ્યમથી સ્થળ પર ખૂબ જ સરળતાથી સંપન્ન થઈ - સ્થાનિક લાભાર્થી શ્રી મહેશભાઈ વેગડા*
૦૦૦૦

પોરબંદર.તા.૨૦; પોરબંદર જિલ્લાના બળેજ ગામ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રધાન સેવક તરીકેના ૧૨ વર્ષ પૂર્ણ થયાના અવસરે જનકલ્યાણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના ગામડાઓ સુધી સરકારી યોજનાઓ અને વહીવટી સેવાઓ સીધી તેમજ સરળતાથી પહોંચાડવાનો હતો, જેથી સામાન્ય નાગરિકોને કચેરીઓના ધક્કા ન ખાવા પડે.

આ શિબિરમાં ગામના જ લાભાર્થી શ્રી મહેશભાઈ વેગડાએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે તેમની બંને દીકરીઓની હયાતીની ખાતરી કરાવવાની કામગીરી આ જનકલ્યાણ શિબિરના માધ્યમથી ગામમાં ને ગામમાં જ ખૂ
પાયોનીયર ક્લબ અને સાગરપુત્ર સમન્વય દ્વારા આર્થિક રીતે નબળા પરિવારની ૧૫૦ મહિલાઓ માટે વિનામૂલ્યે ઉજ્જૈન-બગલામુખી યાત્રાનું પ્રસ્થાન

પોરબંદર શહેરની જાણીતી સેવાભાવી સંસ્થાઓ 'પાયોનીયર ક્લબ ઓફ પોરબંદર' અને 'સાગરપુત્ર સમન્વય પોરબંદર' દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને ભક્તિમય કાર્ય કરવામાં આવ્યું છે. સંસ્થાના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવાના સૌજન્યથી પોરબંદર શહેરના આર્થિક રીતે નબળા હોય તેવા પરિવારની મહિલાઓ માટે મહાકાલની પવિત્ર ધરતી ઉજ્જૈનના તમામ મંદિરો તથા બગલામુખી માતાજીના અમૂલ્ય દર્શનાર્થે એક વિશેષ ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

તા. ૨૦-૦૫-૨૦૨૬ ને શનિવારના રોજ લીલાબેન મોતીવરસની આગેવાની હેઠળ આશરે ૧૫૦ જેટલી મહિલાઓને બસ મારફતે આ દર્શનનો લ્હાવો લેવા માટે રવાના કરવામાં આવ્યા હતા. આ યાત્રાનું પ્રસ્થાન સંસ્થાના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવાના નિવાસસ્થાનેથી કરાવવામાં આવ્યું હતું.

યાત્રાના પ્રસ્થાન સમયે યાત્રાળુઓને �
*સ્વસ્તિક ગ્રુપ પોરબંદર પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ બાળ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની દ્વારકાધીશ ના દર્શન સાથે સમાપન થય.*
વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર પરમ આદરણીયશ્રી માધુરીબેન ગોસ્વામીજી વ્યાસાસને આયોજિત સમગ્ર ગુજરાતમાં સર્વ પ્રથમવાર પોરબંદરમાં શ્રીમદ બાળ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ 81 પોથી યજમાનશ્રી બાળકોના હસ્તે ની ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને સંપન્ન કરવામાં આવી છે.
આ ભાગવત સપ્તાહ દરમિયાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ જેવા કથાના ઉત્સવો ઉજવવામાં તો આવ્યા પરંતુ સાથોસાથ 
રુક્ષ્મણી વિવાહ પ્રસંગે જરૂરિયાત મંદ દીકરીના સંપૂર્ણ કરિયાવર સોનુ ચાંદીએ રોકડ રકમ ભેટ સાથેનો લગ્ન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
2026 માં જેમને શિક્ષણ ક્ષેત્રે સારા માર્ક્સ મેળવ્યા હતા તે વિદ્યાર્થીઓને સન્માન પત્રક અને ભેટ માધુરીબેન ગોસ્વામીજી હસ્તે આપી અભિવાદન સન્માન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય ક્ષેત્રે જે થેલેસેમિયા પીડિત બાળકો માટે આશા બ્લડ બેંક માટે રક્તદાન કેમ્પ નું આયો�