તિર્થ ભુમી આનંદ આશ્રમ મોજીદડ ખાતે મહારાજ નથુરામ શર્મા ના 168 માં પ્રાગટય દિવસ ની ઉજવણી કરવામાં આવી. નથુરામ શર્મા એ 73 વર્ષ આ તિર્થ ભુમી મા રહી તપશ્ચર્યા કરી ભુમી ને ચેતનવંતી બનાવી 118 પુસ્તકો ની રચનાઓ કરી હતી બપોરે 3 વાગ્યે પાલખીયાત્રા, દિવ્ય રાસ ગરબા, કિર્તન મંડળી સાથે ગરબા ની રમઝટ જામી હતી. અમદાવાદ, કોડીનાર, સુરત, સુરેન્દ્રનગર અને સાણંદ સહિત રાજ્યભરમાં થી ભાવિકો અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.