Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં વરસાદથી થયેલા ખેતીને નુકસાનનો સર્વે શરૂ કરાયો, ખેતીવાડી અધિકારીએ આપી પ્રતિક્રિયા

Himatnagar, Sabar Kantha | Sep 10, 2025
સાબરકાંઠા જિલ્લામાં વરસાદથી ૭૦ હજાર હેક્ટરમાં થયેલા વાવેતરને મોટું નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા આ બાબતે સર્વે કરવામાં શરૂ કરવામાં આવી છે જે બાબતે ખેતીવાડી અધિકારીએ ચાર કલાકે પ્રતિક્રિયા આપી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us