Download Now Banner

This browser does not support the video element.

બરવાળા: બરવાળાના ભીમનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ અમાસ નિમિત્તે 52 ગજની ધ્વજા ચડાવાઈ, હજારો ભાવિકો ઉમટી પડ્યા,લોકમેળો યોજાઈ

Barwala, Botad | Aug 23, 2025
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ મહાદેવ મંદિર ખાતે આજરોજ શ્રાવણ માસની અમાસ નિમિત્તે 52 ગજની ધજા ચડવામાં આવી.સાથે લોકમેળો યોજાયો.પાંડવકાલીન પૌરાણિક ભીમનાથ મહાદેવના મંદિરે 52 ગજની ધજા ચઢાવવામાં આવી આ સમયે હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા અને ભવ્ય લોકમેળો યોજાયો જેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us