Download Now Banner

This browser does not support the video element.

બારડોલી: બારડોલીમાં અષ્ટવિનાયક ગણેશ મંડળ દ્વારા હથીયારધારી માણસો ગણેશ આગમન શોભાયાત્રા દરમ્યાન રાખતા પોલીસે ગુન્હો નોંધ્યો

Bardoli, Surat | Aug 21, 2025
અષ્ટવિનાયક ગણેશ મંડળની શોભાયાત્રા દરમિયાન સ્ટેશન રોડ પર ચેતક સિક્યુરિટીના હથિયારધારી માણસો જોવા મળ્યા હતા. પોલીસે સિક્યુરિટીના કર્મચારીઓની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે તેમને તેમના મેનેજર જયેશભાઈ સોલંકી દ્વારા આયોજક જશ રાકેશ પટેલના કહેવા પર મોકલવામાં આવ્યા હતા. પરંતુ આયોજકે મામલતદાર કચેરી તરફથી મેળવેલી પરવાનગીમાં હથિયારધારી વ્યક્તિઓને લાવવાની કોઈ મંજૂરી નહોતી. આ કૃત્ય જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો સીધો ભંગ બદલ ગુન્હો દાખલ કર્યો.
Read More News
T & CPrivacy PolicyContact Us