Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: આણંદ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી 25 તારીખે સવારે 11:00 કલાકે કોન્ફરન્સ હોલ કલેકટર કચેરી ખાતે યોજાશે

Anand City, Anand | Sep 2, 2025
અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજી બે નકલમાં ટૂંકમાં, સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરમાં કરવાની રહેશે. અરજદારોએ પ્રશ્નના કવર તેમજ અરજી ઉપર જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫/૦૯/૨૦૨૫ એમ લખવાનું રહેશે. અરજદારે અરજીની અંદર પોતાનું નામ તથા સરનામુ અને સંપર્ક નંબર અથવા પોતાનો ટેલીફોન કે મોબાઇલ નંબર અવશ્ય લખવાનો રહેશે
Read More News
T & CPrivacy PolicyContact Us