Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાતા વધુ 5 ગેટ ખોલાયા કુલ 10 નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે

Nandod, Narmada | Sep 13, 2025
સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં પાણીની આવક ઓછી થતા ત્યારે તેમાં દરવાજા બંધ કરવામાં આવ્યા હતા અને 5 ગેટ ખુલ્લા હતા જેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હતું ત્યારે આજે બીજા પાંચ દરવાજા ખોલવાની ફરજ પડી છે. કુલ 10 ગેટ 1.05 મીટર ખોલી 75,000 ક્યુસેક અને પાવરહાઉસ મારફતે 45,000 ક્યુસેક,કુલ મળી 1,20,000 ક્યુસેક જાવક નદીમાં થઇ રહી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us