Download Now Banner

This browser does not support the video element.

જિલ્લાના સરહદી ચાર તાલુકાઓમાં પુરના કારણે થયેલા નુકસાનનું વળતર ચૂકવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

Palanpur City, Banas Kantha | Sep 10, 2025
બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ ભાભર અને સુઈગામ આચાર તાલુકાઓમાં ભારે વરસાદના પગલે અતિવૃષ્ટિ થઈ છે જેમાં ખેડૂતોને પશુપાલકોને તેમજ નાગરિકોને જે નુકસાન થયું છે તેનો તાત્કાલિક ધોરણે વળતર ચૂકવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે આજે બુધવારે સાડા ત્રણ કલાકે તેમણે પત્ર લખ્યા બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us