Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: પાલિકામાં આગામી 10 સપ્ટેમ્બર સુધી જન્મ મરણના દાખલા નહીં નીકળે:સોફ્ટવેર અપડેટની ચાલી રહી છે કામગીરી.

Himatnagar, Sabar Kantha | Sep 5, 2025
સામાન્ય રીતે શહેરી જનો પાલિકામાં જન્મ મરણના દાખલા લેવા માટે આવતા હોય છે પરંતુ હાલમાં હિંમતનગર નગરપાલિકા સહિત અન્ય નગરપાલિકાઓમાં જન્મ મરણ દાખલાનું સોફ્ટવેર અપડેટ થઈ રહ્યું હોવાને લઈ કામગીરી આગામી 10 સપ્ટેમ્બર સુધી બંધ કરવામાં આવી છે.હાલતો હિંમતનગર નગરપાલિકામાં જન્મ મરણ દાખલાની કામગીરી બંધ હોવાનું બોર્ડ લગાવવામાં આવ્યું છે જોકે આગામી સમયમાં સોફ્ટવેર અપડેટ થયા બાદ સમગ્ર દેશમાં એકજ સોફ્ટવેર એટલેકે CRS પોર્ટલ થકી સેવાઓ ઉપલબ્ધ થશે.
Read More News
T & CPrivacy PolicyContact Us