Download Now Banner

This browser does not support the video element.

નાંદોદ: નિકોલી ગામ ના વ્યક્તિ સાથે એ.પી.એમ.સી માર્કેટ સીયાજીપુરા ખાતે પૈસા ની ઠગાઈ કરતા આમલેથા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાઇ.

Nandod, Narmada | Sep 2, 2025
ફરિયાદી યોગેશભાઈ શૈલેષભાઈ વસાવા ની ફરિયાદ મુજબ છેલ્લા છ એક મહિનાથી એપીએમસી માર્કેટ સિયાજીપુરા ખાતે ₹ 6,45,543 ના તરબૂચ વેચાણ થી ફરિયાદી પાસે લઈ રૂપિયા એક લાખ ૬૦ હજાર ચૂકવી બીજા ₹4,85,543 ન આપી ફરિયાદી સાથે ઠગાઈ કરતા વિશ્વાસઘાત કરતા આ આરોપી વિરુદ્ધા પોલીસ સ્ટેશનને ગુનો દાખલ કરવામાં આવ્યો છે
Read More News
T & CPrivacy PolicyContact Us