Download Now Banner

This browser does not support the video element.

જામનગર શહેર: જૈન સમાજ દ્વારા ક્ષમાપના પર્વની ઉજવણી તથા પારણાં, ચાંદી બજારેથી તપસ્વીઓની શોભાયાત્રા યોજાઈ

Jamnagar City, Jamnagar | Aug 28, 2025
જામનગરમાં જૈન સમાજ દ્વારા 'મિચ્છામી દુક્કડમ' સાથે ક્ષમાપના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જૈનોએ સમાજનાં તથા જેમની પણ સાથે સંબંધ હોય એવા ઇતર સમાજનાં લોકોને પણ મિચ્છામી દુક્કડમ કહી જાણતા અજાણતા દિલ દુઃખવ્યુ હોય તો એ માટે ક્ષમાપ્રાર્થના કરી હતી. ઉપરાંત ૮ થી લઇ ૩૦ ઉપવાસ સુધીની તપસ્યા કરનારા તપસ્વીઓની શોભાયાત્રા યોજાઇ હતી તથા આજે સામૂહિક પારણાંનો કાર્યક્રમ પણ યોજાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us