Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: જિલ્લામાં કપાસના પાકમાં ઇયળોના ઉપદ્રવથી 3.66 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરેલ કપાસન પાકમાં ઉત્પાદનમાં ઘટાડો નોંધાવાની શકયતા

Wadhwan, Surendranagar | Aug 26, 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ સીઝનમાં 3.66 લાખ હેક્ટર જમીનમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે તાજેતરમાં કપાસના પાકમાં સફેદ ઇયળોના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન બન્યા છે. ઇયળો નો ઉપદ્રવ ઘટાડવા માટે ખેડૂતોને મોંઘીદાટ દવાઓનો ખર્ચ કરવાની નોબત આવી છે તેમજ ઇયળોના કારણે કપાસના પાકના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાય તેવી શક્યતા ને લઈને ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.
Read More News
T & CPrivacy PolicyContact Us