Download Now Banner

This browser does not support the video element.

શહેરના જાણીતા વકીલે બોગસ ડોક્યુમેન્ટ થકી સરકારના ખોટા લાભ લેનારા લોકો સામે કાર્યવાહીની માંગ કરી

Palanpur City, Banas Kantha | Aug 26, 2025
પાલનપુરના જાણીતા વકીલ મનોજ ઉપાધ્યાયએ ખોટા ડોક્યુમેન્ટ દ્વારા સરકારના લાભો મેળવનારા લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી તેમને જે પ્રતિક્રિયા આપી હતી તે પ્રતિક્રિયા આજે મંગળવારે રાત્રે 10:30 કલાકે સામે આવી હતી જેમાં તેમણે વધુ ચકાસણી કરી ખોટા ઉભા કરેલા ડોક્યુમેન્ટ દ્વારા લાભ મેળવનારા લોકો સામે કાર્યવાહીની માંગ કરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us