Download Now Banner

This browser does not support the video element.

નડિયાદ: જિલ્લામાં ઝુંપડા વીજળીકરણ યોજના અંતર્ગત 6.08 કરોડના ખર્ચે 5689 ઘરોમાં નિ:શુલ્ક વીજ જોડાણ આપવામાં આવ્યુ.

Nadiad City, Kheda | Sep 8, 2025
એમજીવીસીએલ દ્વારા ખેડા જિલ્લામાં ઝુંપડા વીજળીકરણ યોજના અને આદિજાતિ વિસ્તારમાં કુટીર જ્યોતિ યોજના હેઠળ વર્ષ 2021- 25 સુધીમાં 5689 વીજ જોડાણો માટે રૂપિયા 6.08 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે જ્યારે ચાલુ વર્ષે 2025ઈ26 ના એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં 658 નવા વીજ જોડાણ માટે 79.97 લાખ રૂપિયા નો ખર્ચ કરાયો છે
Read More News
T & CPrivacy PolicyContact Us