This browser does not support the video element.
વઢવાણ: મહાનગરપાલિકા કક્ષાના રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત ધરમ તળાવ ખાતે નમો ઔષધીય ઉદ્યાન નું નિર્માણ શરૂ કરાયું
Wadhwan, Surendranagar | Sep 24, 2025
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાના રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનરશ્રીએ ધરમતળાવ ગાર્ડન ખાતે રીબીન કાપીને"નમો ઔષધિય ઉદ્યાન"ના નિર્માણ કાર્યની શરુઆત કરવી હતી. આ તકે મ્યુનિસિપલ કમિશનર, નાયબ મ્યુનિસિપલ કમિશનર, સદભાવના ટ્રસ્ટના સભ્ય અને મહાનગરપાલિકાના અધિકારિઓ તથા કર્મચારી દ્વારા અરડુસી, સરગવો, લીંબડો, તુલસી, આંબલી સહિતના 75 જેટલા ઔષધિય ઝાડના છોડનું વૃક્ષારોપણ કર્યું હતું.