સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તાર વૉર્ડ નં 11 ગણપતિ વિસ્તારમાં રોડ પર મસ મોટું ગાબડું પડ્યું છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ના અધિકારીઓ આ રોડ ના કોન્ટ્રાકટર અને જેતે સમયે જ્યારે રોડ બનતો હતો ત્યારે નગરપાલિકા ના જે અઘિકારી ની જવાબદારી હતી તેમને નોટિસ આપી તેવો ના જવાબ જાહેર કરો અને જો તે જવાબ સંતોષકારક ન લાગે અને તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું લાગે તો તેમના પર તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે