Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: સુરેન્દ્રનગર આયુર્વેદ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો

Wadhwan, Surendranagar | Sep 23, 2025
સુરેન્દ્રનગર આયુર્વેદ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વૃક્ષા રોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો.
Read More News
T & CPrivacy PolicyContact Us