Download Now Banner

This browser does not support the video element.

દસાડા: સુરેન્દ્રનગર જિલ્લા સહિત દસાડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદને પગલે નદી નાળાઓ છલકાયા : બે ઇંચથી વધારે નોંધાયો

Dasada, Surendranagar | Sep 8, 2025
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત મેઘમહેર થઈ રહી છે જ્યારે હવામાન વિભાગની આગાહીને પગલે હજુ પણ મેઘમહેર યથાવત છે જ્યારે હજુ પણ આગામી સમયમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ દર્શાવાઇ છે ત્યારે દસાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના નાળાઓ અને ડેમો છલકાયા છે ત્યારે ખેતરો પણ બેટમાં ફેરવાયા છે ખેડૂતોને મોટા પાયે નુકશાન થવાની શક્યતાઓ રહેલી છે ત્યારે ખેડૂતોને હાથમાં આવેલ કોળિયો છીનવાઈ તેવો ઘાટ સર્જાયો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us