Install App
jaynti7737
This browser does not support the video element.
ભચાઉ: ખાવડાથી હળવદ સુધી જતી અદાણી વીજ લાઈનના વિરોધની શું છે હકીકત, હલરાથી ખેડૂતોએ વિગતો જણાવી
Bhachau, Kutch | Sep 24, 2025
ખાવડાથી હળવદ સુધી અદાણીની વીજલાઇનનો કામ 80 ટકા પૂર્ણ થઈ ગયો છે. ત્યારે વીજ લાઈનના કામ બાબતે ખેડૂતો પ્રતિક્રિયા આપી રહ્યા છે. ત્યારે હલરા ગામના ખેડૂત કાનજીભાઈ અને રમેશભાઈએ આજે બૂધવારે મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!