Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: દુધરેજ પુલ સમારકામ માટે 30 દિવસથી બંધ વાહનચાલકોને પારાવાર હાલાકી સ્થાનિકોએ વિડિઓ વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી

Wadhwan, Surendranagar | Aug 23, 2025
સુરેન્દ્રનગર શહેરને કચ્છ સાથે જોડતા મુખ્ય હાઇવે પર દુધરેજ નર્મદા કેનાલ પર આવેલ પુલ જર્જરિત બનતા તંત્ર દ્વારા સમારકામના બહાને આ પુલ બંધ કરી દીધો છે પરંતુ ૩૦ દિવસ કરતાં વધુ સમય થવા છતાં આ પુલનું સમારકામ કરવામાં ન આવતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે ત્યારે આ મામલે જાગૃત નાગરિકોએ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી તેમજ આ મામલે રોષ વ્યક્ત કર્યો હતો
Read More News
T & CPrivacy PolicyContact Us