Download Now Banner

This browser does not support the video element.

વિજાપુર: વિજાપુર ટાવર બજાર જૂની કચેરીની અવવારું જગ્યા માં મરેલા ઢોર ના કારણે દુર્ગંધ ફેલાઈ રહીશો પરેશાન #jansamasya

Vijapur, Mahesana | Aug 26, 2025
વિજાપુર ટાવર બજારમાં આવેલ બંધ હાલતમાં પડી રહેલી જૂની કચેરીઓની અવાવરું જગ્યાએ મરેલા ઢોરના કારણે આસપાસ ભારે દુર્ગંધ ફેલાઈ હતી. જેને લઇ આસપાસ ના રહીશો પરેશાનીમાં મુકાયા હતાં.આ બાબતે રહીશોએ પાલિકા ને જાણ કરતા પાલિકા દ્વારા દવા નો છંટકાવ કરાયો હતો. પરંતુ આસપાસ સફાઇ કરાઇ નથી.બાજુમાં નાના બાળકો ભણવા માટેની આંગણવાડી આવેલી છે.મરેલા ઢોર ના કારણે દુર્ગંધના કારણે ભૂલકાંના આરોગ્યને લઈ આજરોજ મંગળવારે સાંજે ચાર કલાકે સવાલો ઉભા થયા છે. સત્વરે સફા ની માંગ ઉઠી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us