Download Now Banner

This browser does not support the video element.

ખારવા સમાજના પટેલ દ્વારા રંગબારા બંદરે ગણપતિ વિસર્જનને પગલે તૈયારીઓ સુનિશ્વિત કરવામાં આવી

Veraval City, Gir Somnath | Aug 30, 2025
વેરાવળના રંગબારા બંદરે વેરાવળ તેમજ આસપાસના મોટા ભાગના ગણપતિજીનું વિસર્જન કરવામાં આવતું હોય છે.ત્યારે અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા અને સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા અને તેમની ટીમ દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે ત્યારે તેમના દ્વારા આજરોજ સાફ સફાઈ અને તમામ સુવિધાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us