Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: સાઈબાબા જનસેવા ટ્રસ્ટ, આણંદ દ્વારા માટીની ૩ ફુટ (ઇકોફ્રેન્ડલી )સુધીની મૂર્તિ નું ગણેશ વિસર્જન નું આયોજન કરવામાં આવ્યું

Anand City, Anand | Sep 6, 2025
સાઇબાબા જન સેવા ટ્રસ્ટ દ્વારા પાંચ નદીના જળથી ૧૦૭ જેટલા માટીના ગણેશ પ્રતિમાઓનું કુંડમાં વિસર્જન કરાયું,આ વર્ષે ગણેશોત્સવ માં કેટલાક પંડાલ તથા ગૃહસ્થળે માટીના ગણેશજીની મૂર્તિઓ નું સ્થાપન કરવામાં આવ્યું હતું.જેનું આજે અનંત ચતુર્દશી ના દિવસે શહેરના સાઇબાબા સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત પાંચ નદીના જળથી ઉભા કરવામાં આવેલ કુંડ માં ૧૦૭ જેટલી મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું
Read More News
T & CPrivacy PolicyContact Us