Download Now Banner

This browser does not support the video element.

શહેરા: પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડૉ.હરેશભાઈ દૂધાતે શહેરામાં ગણેશજીની શોભાયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું

Shehera, Panch Mahals | Aug 28, 2025
પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં આગામી દિવસોમાં ગણેશજીની શોભાયાત્રા નીકળનાર છે ત્યારે પંચમહાલ જીલ્લાના નવનિયુક્ત પોલીસ વડા ડૉ.હરેશભાઈ દૂધાતે શહેરાની મુલાકાત લઈને શહેરા પીઆઈ તેમજ જીલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ સાથે શહેરા નગરમાં નિકળનાર ગણેશજીની શોભાયાત્રાના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us