Download Now Banner

This browser does not support the video element.

તારાપુર: પંથકમાં સાબરમતી નદીના પાણી ફરી વળ્યાં, પચેગામ, નભોઈ, રીંઝા ગામડાના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા.

Tarapur, Anand | Aug 27, 2025
તારાપુર પંથકમાંથી પસાર થતી સાબરમતી નદીના જળ સ્તરમાં એકાએક વધારો થતા જનજીવનને અસર વર્તાઈ છે. સાબરમતી નદીના પાણી પચેગામ, નભોઈ, રીંઝાના માર્ગો પર ફરી વળ્યાં છે.જેને કારણે પચેગામ નભોઈ, રીંઝાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો છે.તેમજ ફતેપુરાથી રીંઝા રોડ પર નદીનાં પાણી ફરી વળ્યા છે.ફતેપુરા ગામ પાસેના ખેતરો માં પણ પાણી ફરી વળતા ડાંગરનો પાક પાણીમાં ગરકાવ થયો છે જેને લઇ ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us