Download Now Banner

This browser does not support the video element.

ધાનેરા: સિયા બાદ નાનુંડા ગામના ખેડૂતોને પણ નોંધણી રદ્દ થઈ હોવાના મેસેજ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા.

India | Sep 25, 2025
સિયા બાદ નાનુંડા ગામના ખેડૂતોને પણ નોંધણી રદ્દ થઈ હોવાના મેસેજ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે આશરે ૯૦ જેટલા ખેડૂતોને મેસેજ મળતા તેઓ ફરી સર્વે કરવા રજૂઆત કરી રહ્યા છે. સેટેલાઇટ સર્વે માં મગફળીનું પાક ન હોવાના મેસેજ મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા.
Read More News
T & CPrivacy PolicyContact Us