Download Now Banner

This browser does not support the video element.

વડોદરા: મુસ્લિમ યુવક એ ગણેશ વિસર્જન દરમિયાન અકોટા ચાર રસ્તા પાસે પાણી ની બોટલો આપતા કોમી એકતા માં દ્રશ્યો દેખાયા

Vadodara, Vadodara | Sep 7, 2025
ગણેશ વિસર્જન દરમિયાન એક સુંદર સામાજિક સદભાવનાનું દૃશ્ય જોવા મળ્યું હતું.વિસર્જન યાત્રા દરમિયાન અકોટા બ્રિજ ચાર રસ્તા પાસે એક મુસ્લિમ યુવકે શ્રદ્ધાળુઓને ઠંડા પાણીની બોટલો વિતરણ કરી હતી. આ કાર્ય માત્ર સેવાભાવનું પ્રતિક નથી,પરંતુ સમાજમાં એકતા,ભાઈચારું અને ધાર્મિક સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રકારની પ્રવૃત્તિઓથી સમાજમાં સંદેશ જાય છે કે તહેવારો માત્ર એક ધર્મ સુધી સીમિત નથી,પરંતુ માનવતા માટે સૌ સાથે મળી ખુશીઓ અને સેવા વહેંચવાની તક છે.
Read More News
T & CPrivacy PolicyContact Us