Install App
ajitvasava07
This browser does not support the video element.
સાગબારા: નાલ ગામે નદી ઓળંગતા એક વ્યક્તિ પાણીના વહેણમાં તાનાઈ જાતા મોત થતા સાગબારા પોલીસ સ્ટેશનને જાણ જોગ ફરિયાદ નોંધાઇ.
Sagbara, Narmada | Sep 11, 2025
મરનાર વ્યક્તિ માધવભાઈ વલવી રહે નાલ ગામ તેઓ પોતાના ખેતર પગ દંડી રસ્તે ચાલતા જતા હતા તે વખતે રસ્તામાં નદી ઓળંગતા અચાનક નદીનો પાણીનો પ્રવાહ વધી જતા પાણીમાં તણાઈ જતા નદીના વહેણમાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી તેમનું મોત થતા સાગબારા પોલીસે જાણ જોગ ફરિયાદ નોંધાઇ
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!