Download Now Banner

This browser does not support the video element.

વેજલપુર: અમદાવાદમાં દબાણ તોડવા મુદ્દે વિરોધ, ધારાસભ્ય મેવાણીએ કહ્યું કે, CM બિલ્ડરોના છે, કોમનવેલ્થના નામે હજુ 10,000 મકાન તોડશે

Vejalpur, Ahmedabad | Sep 6, 2025
અમદાવાદના ચાંદખેડા અને મોટેરામાં દબાણો હટાવવામાં આવી રહ્યા છે. ત્યારે ઘર વિહોણા બનેલા લોકો આ મામલે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જ્યાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખે પણ આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. સમગ્ર મામલે કોંગ્રેસના ધારાસભ્ય મેવાણીનું શનિવારે 12 કલાકે નિવેદન સામે આવ્યું છે..
Read More News
T & CPrivacy PolicyContact Us