Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: ગુંદિયાળા ગામે પતિએ પત્નીની કરપીણ હત્યા કરી dysp વી.બી.જાડેજાએ કચેરી ખાતેથી વધુ વિગતો આપી

Wadhwan, Surendranagar | Sep 2, 2025
વઢવાણ તાલુકાના ગુંદિયાળા ગામે ખેત મજૂરી કરતા પર પ્રાંતીય પતિએ પત્થર અને ઇંટ ના ઘા મારી પત્નીની હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે આ સમગ્ર બનાવ મામલે ડીવાયએસપી વી.બી.જાડેજા એ કચેરી ખાતેથી વધુ વિગતો આપી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us