Download Now Banner

This browser does not support the video element.

બાલારામ મહાદેવ મંદિરના પૂજારીએ ભગવાનના આશીર્વાદથી પાલનપુર તાલુકાના ખેડૂતોની માનતા પૂરી થતાં પ્રતિક્રિયા આપી

Palanpur City, Banas Kantha | Oct 6, 2025
બાલારામ મહાદેવ મંદિરના પૂજારીએ ભગવાનના આશીર્વાદથી પાલનપુર તાલુકાના ખેડૂતોની માનતા પૂરી થતાં પ્રતિક્રિયા આપી હતી આ પ્રતિક્રિયા આજે સોમવારે સાંજે સાત કલાક આસપાસ સામે આવી છે જેમાં સિંચાઈના પાણી માટે તળ ઉપર લાવવા ખેડૂતોએ માનેલી બાધા પૂરી થઈ હતી જે અંગે પૂજારીએ પ્રતિક્રિયા આપી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us