ખંભાળિયાના વારાહી માતાજીના સાનિધ્યમાં છેલ્લા 100 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ સહસ્ત્ર ઔદીચ્ય બ્રાહ્મણ દ્વારા ગરબીનું આયોજન કરવામાં આવે છે જેમાં ઈશ્વર વિવાહ પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે. ગરબીની વિશેષતા એ છે કે અહીં પુરુષ અને બાળકો ધોતી કે પીતાંબર પહેરીને માતાજીના છંદ ગાઈ છે અને ગરબે રમીને માતાજીની આરાધના કરે છે..આ વિગતો સાંજે 7.30 વાગ્યા થી મળેલ છે.